Blog

અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક

સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પત્રકારોનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. બેઠકમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, પ્રગતિ અહેવાલ, સંગઠનના વિવિધ પ્રશ્નો તથા ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાને પુષ્પહાર અર્પણ…

Read More

અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પત્રકારોનું સ્નેહમિલન અને સેમિનાર

અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પત્રકારોનું સ્નેહમિલન અને સેમિનાર 25 ઓક્ટોબર 2025 ના રોજ યોજવામા આવ્યો હતો. મોટી સંખ્યા મા પત્રકારો દ્વારા હાજરી આપવામા આવી હતી. અજાજ મીડિયા ની વેબ સાઇટ આદરણીય ચંદુભાઇ મહેરિયા ના વરદ હસ્તે લોંચ કરવામા આવી હતી.

Read More