અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પત્રકારોનું સ્નેહમિલન અને સેમિનાર 25 ઓક્ટોબર 2025 ના રોજ યોજવામા આવ્યો હતો.

મોટી સંખ્યા મા પત્રકારો દ્વારા હાજરી આપવામા આવી હતી.

અજાજ મીડિયા ની વેબ સાઇટ આદરણીય ચંદુભાઇ મહેરિયા ના વરદ હસ્તે લોંચ કરવામા આવી હતી.

અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પત્રકારોનું સ્નેહમિલન અને સેમિનાર 25 ઓક્ટોબર 2025 ના રોજ યોજવામા આવ્યો હતો.

મોટી સંખ્યા મા પત્રકારો દ્વારા હાજરી આપવામા આવી હતી.

અજાજ મીડિયા ની વેબ સાઇટ આદરણીય ચંદુભાઇ મહેરિયા ના વરદ હસ્તે લોંચ કરવામા આવી હતી.
