અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક

સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પત્રકારોનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. બેઠકમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, પ્રગતિ અહેવાલ, સંગઠનના વિવિધ પ્રશ્નો તથા ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાને પુષ્પહાર અર્પણ…

Read More