About

સંસ્થાનો પરિચય

લોકતંત્રમાં મીડિયાનું એક  આગવું સ્થાન છે. લોકશાહીના ત્રણ મૂળભૂત સ્તંભો (1) ધારાગૃહો (2) પ્રશાસન અને (3)  ન્યાયપાલિકાની સાથે સાથે મીડિયાને ચોથો સ્તંભ માનવમાં  આવે છે.

           પછી તો અનુભવી પત્રકારોએ સારી એવી મિટિંગો કરી સંસ્થાના સૂચિત બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ચેરિટી કમિશ્નર કચેરી અમદાવાદમાં નોંધણી માટે અરજી કરી. તમામ કાર્યવાહી સંપન્ન થયે સંસ્થાને દિ.16-11-2016 ના રોજ મંડળી તેમજ ચેરિટી કાનૂન હેઠળ નોંધણી માન્ય કરવામાં આવી.

સંસ્થાના ઉદ્દેશ્યો

ગુજરાતનાં અનુસુચિત જાતિઓ અને જનજાતિઓનો સર્વાંગીણ વિકાસ સંસ્થાનું મૂળભૂત ધ્યેય રહેશે.

અનુસુચિત જાતિઓ અને જનજાતિઓના પત્રકારો ઉન્નત મસ્તકે સ્વાભિમાન થે તેમની ફરજો બજાવે તે માટે સલાહ માર્ગદર્શનની કામગીરી સાથે તેમણે માનસિક કાયદાકીય અને આર્થિક રીતે સહાયરૂપ થવાની કામગીરી પીએન કરશે.